News of Saturday, 14th December 2019
આપણે મત આપ્યો છે, આપણને આવી ચીજો મળતી રહેશેઃ નાગરિકતા સંશોધન કાનૂન પર નિર્દેશક અનુરાગ કશ્યપની પ્રતિક્રિયા
નાગરિકતા કાનૂનમાં સંશોધનને લઇ નિર્દેશક અનુરાગ કશ્યપએ કિવંટથી કહ્યું છે કે આવુ બંધ થશે નહી ચાલુ જ રહેશે. આપણે મત આપ્યા છે આપણને આવી ચીજો મળતી રહેશે.
એમણે કહ્યું આપણે આ સમજવા માટે આ રીતની હાલતમાંથી પસાર થવાનું રહેશે કે આવો અંજામ કોઇની સાથે પણ થઇ શકે છે ત્યારે આપણે એક સમાજના રૂપમા વિકસિત હશે. હું કોઇપણ ચીજનુ સમર્થન નથી કરતો.
(11:03 pm IST)