News of Thursday, 14th December 2017
વિદેશોમાં વસતા ભારતીયોને પણ આધાર કાર્ડની સુવિધા અપાશેઃ વતનમાં ૬ માસ કે તેથી વધુ સમયનું રોકાણ કરનારાઓને આધાર કાર્ડ આપવાનો નિર્ણય
ન્યુદિલ્હીઃ વિદેશોમાં વસતા ભારતીયો પણ જો ૬ મહિના કે તેથી વધુ સમય માટે વતનમાં રોકાણ કરે તો તેઓ આધાર કાર્ડ મેળવી શકે છે.
ભારતમાં અનેક જગ્યાએ રજુ કરવા પડતા આ આધાર કાર્ડ NRI પણ મેળવી શકે તે માટે યુનિક આઇડન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ ઉપરોક્ત શરતને આધીન આધાર કાર્ડ આપવાની ઘોષણા કરી છે.
(9:22 pm IST)