News of Thursday, 14th December 2017
મ્યાંમાર હિંસા-૧ મહિનામાં જ ૬૭૦૦ રોહિંગ્યા મુસલમાનના મોત
કાર્યવાહી ઓગસ્ટના પ્રારંભે શરૂ થઇ હતી : ૬૭૦૦ મૃતકોમાં પ વર્ષથી ઓછી ઉંમરના ૭૩૦ બાળકો પણ છે : ર૪૩૪ શિબિરોના ઘરોના સર્વે બાદ આ ખુલાસો
(4:34 pm IST)