મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

જામા મસ્જિદની દિવાલોમાં પડી તિરાડઃ૧ વર્ષથી સુનવણી નથી થઈઃ શાહી ઈમામ

અહેવાલ અનુસાર, જામા મસ્જિદના શાહિ ઈમામ સૈયદ અહેમદ બુખારીએ જણાવ્યું કે, તે મસ્જિદમાં પડી રહેલી તિરાડોના સમારકામ માટે છેલ્લા એક વર્ષથી સરકારી મદદની રાહ જોઈ રહ્યા છે : તેઓએ વડાપ્રધાન કાર્યાલય અને એએસઆઈને ચિઠ્ઠી લખી જણાવ્યું હતું કે, મસ્જિદનું મુખ્ય બંદગીગૃહ અને ત્રણ ટનલમાં તાત્કાલીક જીર્ણોદ્ધારની જરૂર છે

(4:10 pm IST)