News of Wednesday, 14th November 2018
૧૮ વર્ષીય ખેલાડી ચૌધરી- દિલ્હીના જે એલ એન સ્ટેડીયમમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી
ખેલાડી પાલેંદર ચૌધરીએ દિલ્હીના જવાહરલાલ નેહરૂ સ્ટેડીયમ(જેએલએન) ની હોસ્ટેલના પોતાના રૂમમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી. આ મામલાને લઇ ભારતીય ખેલ પ્રાધિકરણએ તપાસના આદેશ આપ્યા છે. પાલેંદરના પિતાએ કહ્યુ એમણે પૈસા માંગ્યા હતા અને મે હા પણ કહેલ પરંતુ ખબર નથી બાદમાં શું થયુ.
(11:25 pm IST)