મુખ્ય સમાચાર
News of Friday, 14th August 2020

રાજસ્‍થાન : વિશ્વાસ બહુમતીથી પસાર થયા પછી બધી જ અટકળો પર વિરામ : સચિન પાયલોટની પ્રતિક્રિયા

જયપુર : રાજસ્‍થાન વિધાનસભામાં ગહલોત સરકાર દ્વારા વિશ્વાસ મત હાંસલ કર્યા પછી સચિવ પાયલોટએ કહ્યું આજ સદનની અંદર વિશ્વાસખતને બહુમતીથી પસાર કરેલ છે અને બધી જ અટકળોને વિરામ લાગી ગયો છે. પહેલા હું સરકારમાં ભાગ હતો આજે નથી લોકોના દિલ અને દિમાગમાં શું છેતે મહત્‍વનું છે.

(11:38 pm IST)