News of Friday, 14th August 2020
કોરોનાનું કાળચક્ર : કર્ણાટકમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે લાખને પાર
નવી દિલ્હી ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. આ વચ્ચે કર્ણાટકમાં પણ કોરોના સંક્રમિતોની સંખયા બે લાખને પાર થઇ ચુકી છે. કર્ણાયક આ આંકડા પર પહોંચવાવાળુ ચોથું રાજય છે.
(11:36 pm IST)