મુખ્ય સમાચાર
News of Friday, 14th August 2020

કોરોનાવાયરસની સારવાર લઈ રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર ટ્વિટ કરીને લોકોને જણાવ્યુ છે કે આજે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે

ડોકટરોની સલાહ પર તેઓ થોડા વધુ દિવસ ઘરના એકાંતમાં જ રહેશે : તેમની સારવાર કરી રહેલા મેદાંતા હોસ્પિટલના તમામ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફનો તેમણે આભાર માન્યો

કોરોનાવાયરસની સારવાર લઈ રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર ટ્વિટ કરીને લોકોને જણાવ્યુ છે કે આજે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે : ડોકટરોની સલાહ પર તેઓ થોડા વધુ દિવસ ઘરના એકાંતમાં જ રહેશે : તેમની સારવાર કરી રહેલા મેદાંતા હોસ્પિટલના તમામ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફનો તેમણે આભાર માન્યો

(5:23 pm IST)