મુખ્ય સમાચાર
News of Friday, 14th August 2020

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો પ્રજાજોગ સંદેશ

૭૪મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ આજે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પ્રજાજોગ સંદેશ આપશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે ૫ વાગે સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વાધિનતા પર્વ ઉપર પ્રજાને શુભકામનાઓ આપી સંબોધિત કરશે.

(12:54 pm IST)