News of Friday, 14th August 2020
શ્રીનગરમાં ત્રાસવાદી હુમલો : બે જવાન શહીદ : સર્ચ ઓપરેશન શરૂ : સમગ્ર વિસ્તારનો કરાયો ઘેરાવો
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં બહારના વિસ્તાર નવગામમાં ત્રાસવાદીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો છે આ હુમલામાં બે જવાન શહીદ અને એક જવાનને ઇજા પહોંચી છે વિસ્તારનો ઘેરાવો કરીને સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે
(12:40 pm IST)