News of Thursday, 14th June 2018
સંસ્કારી બાળકો પેદા કરો, નહીં તો નિ: સંતાન રહો: ભાજપા વિધાયકનો બફાટ
મધ્યપ્રદેશ ગુનાથી ભાજપા વિધાયક પન્નાલાલ શાક્ય ઘ્વારા મહિલાઓને જણાવવામાં આવ્યું કે તેઓ ફક્ત સંસ્કારી બાળકો જ પેદા કરે, જો તેઓ સંસ્કારી બાળકો પેદા નહીં કરી શકે તો તેઓ નિ: સંતાન જ રહે. વિધાયક પન્નાલાલ શાક્ય ઘ્વારા એક કાર્યક્રમમાં મહિલાઓને સંબોધીને જણાવવામાં આવ્યું કે ખોટા સંસ્કાર વાળા બાળકો મોટા થઈને દેશની વિરુદ્ધ કામ કરે છે.
(12:42 pm IST)