News of Saturday, 14th May 2022
નરેન્દ્રભાઇએ મન કી બાત માટે દેશવાસીઓ પાસે સૂચન માંગ્યા
નવી દિલ્હી,તા. ૧૪ : વડાપ્રધાન નરેન્દ્રભાઇએ મન કી બાત કાર્યક્રમ માટે દેશવાસીઓ પાસેથી સુચનો માંગ્યા છે. નરેન્દ્રભાઇનો મન કી બાત કાર્યક્રમ આગામી તા. ૨૯ના રોજ પ્રસારીત થશે. સુચનો નમો એપ અને માઇ ગોવ ઉપર આપી શકાય છે.
(12:14 pm IST)