મુખ્ય સમાચાર
News of Tuesday, 14th May 2019

ર૬/૧૧ ના આતંકી હુમલા સમયે પુત્રને ફિલ્મ અપાવવામાં વ્યસ્ત હતા પૂર્વ મહારાષ્ટ્ર સીએમ : ગોયલ

નવી દિલ્હી :  કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયલએ રવિાવરના કહ્યું કે ર૬/૧૧ મુંબઇ આતંકી હુમલા દરમ્યાન મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ પોતાના પુત્ર હિતેશ દેશમુખને એક ફિલ્મમાં રોલ અપાવાવને લઇ ચિંતિત હતા એમણે કહ્યું કે જયારે બોમબારી અને શુટીંગ થઇ રહી હતી ત્યારે દેશમુખ ઓબેરોય હોટલની બહાર પોતાની સાથે એક ફિલ્મ પ્રોડયુસરને લાગ્યા હતા.

(12:00 am IST)