મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

બાબરની ઓલાદને ભારતમાં રહેવાનો કોઈ હક્ક નથી

ઓવૈસી પર તૂટી પડતા ભાજપના સાંસદ સાધ્વી નિરંજન જ્યોતિ

 

લખનૌ :ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ રામમંદિર મુદ્દે હૈદરાબાદના સાંસદ અસરુદ્દીન ઓવૈસી પર તૂટી પડ્યા હતા તેણીએ કહ્યું કે બાબરની ઓલાદને ભારતમાં રહેવાનો કોઈ હક્ક બનતો નથી જયારે બાબર અહીં જન્મ્યો ન હોય

(11:10 pm IST)