News of Tuesday, 13th February 2018
મહારાષ્ટ્રમા બરફવર્ષાથી 11 જિલ્લામાં 1,25 લાખ હેકટરમાં ઉભા પાકને નુકશાન
ફોટો તા; 13 pak
મુંબઈ :મહારાષ્ટ્ર્ના કૃષિ મંત્રી પાંડુરંગ ફુંડકરે જણાવ્યું હતું કે રાજ્યના વિભિન્ન ભાગોમાં રવિવારે થયેલ કરાના બરફવર્ષાથી 11 જિલ્લામાં અંદાજે 1,25 લાખ હેકટરથી વધુના વિસ્તારમાં ઉભા પાકને નુકશાન થયાનો પ્રાથમિક અંદાજ છે .
(9:18 am IST)