News of Tuesday, 14th January 2020
ભારત સરકાર આ વર્ષે દાળનો ૧૯.પ૦ લાખ ટનનો બફર સ્ટોક ઉભો કરશે
કેન્દ્ર સરકારએ મૂલ્ય સ્થિરીકરણ કોષને લઇ ગવયા વર્ષના ૧૬.૧પ લાખ ટનના મુકાબલે આ વર્ષે દાળનો ૧૯.પ૦ લાખ ટનનો બફર સ્ટોક બનાવવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય ઉપભોકતા મામલે મંત્રાલયના સચિવ અવિનાશ શ્રી વાસ્તવની અધ્યક્ષતાવાળી મૂલ્ય સ્થિરીકરણ કોષ સમિતિએ આ વર્ષે દાળનો બફર સ્ટોક વધારી ૧૯.પ૦ લાખ ટન કરવાનો નિર્ણય લીધો છે.
(9:52 am IST)