મુખ્ય સમાચાર
News of Thursday, 13th December 2018

પેરીસ સમજૂતી વાતચીતની કોઇ શકયતા નથીઃ મૂળ સિદ્ધાંતો સાથે સમજૂતી જરૂરીઃ ભારત

ભારતએ સંયુકત રાષ્ટ્ર્ (યુએન) જલવાયુ સંમેલનમાં કહ્યુ કે પેરીસ સમજુતી પર વાતચીતની કોઇ શકયતા નથી. અને આના મુળ સિદ્ધાંતોના આધારે સહમતી બનાવવી અને એકબીજાને સમર્થન કરવા પર ધ્યાન આપવું જોઇએ.

(10:32 pm IST)