મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

અસમંજને લઇ ફકત આધારકાર્ડ સાથે કરતારપુર કોરિડોર પહોંચી રહ્યા છે ઘણા શ્રધ્‍ધાળુઓઃ ચેક પોષ્‍ટ ઓફીસરએ આપી માહીતી

     ગુરદાસપુરમાં કરતારપુર કોરિડોર ઇન્‍ટીગ્રેટેડ ચેક પોષ્‍ટના ઓફીસરના જણાવ્‍યા મુજબ અસમંજને લઇ ઘણા શ્રધ્‍ધાળુઓ ફકત આધારકાર્ડ સાથે અહીં પહોંચી રહ્યા છે. અને સ્‍ટાફને એમને સમજાવવામાં ઘણી મુશ્‍કેલી પડી રહી છે.

     પાકિસ્‍તાની પ્રધાનમંત્રી ઇમરાનખાનએ પાસપોર્ટની અનિવાર્યતા ખતમ કરવાનું એલાન કર્યુ હતુ પણ સેનાએ કહ્યું કે પાસપોર્ટ અનિવાર્ય છે.

     પ૦૦૦ ભારતીય શ્રધ્‍ધાળુઓ એક દિવસમાં કરતારપુર જઇ શકે છે પણ હજુ સુધી આ આંકડો ૧૦૦૦ ને પાર નથી થયો.

(10:33 pm IST)