મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

શિવલિંગ પર બેઠેલા વિંછી જેવા છે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીઃ નિવેદનને લઇ શશી થરૂર વિરુદ્ધ વોરંટ જારી

        દિલ્લીની એક અદાલતએ માનહાનિ સંબંધી એક મામલામાં કોર્ટમાં રજુ ન થવાને લઇ કોંગ્રેસ નેતા શશિ થરૂર વિરૂદ્ધ જમાનતી વોરંટ જારી કર્યુ છે.

        એમણે ગયા વર્ષે એક આરએસએસ નેતાના હવાલાથી  કહ્યું હતુ મોદી શિવલીંગ પર બેઠેલા વિંછી જેવા છે જેને ન હાથથી હટાવી શકાય કે ન ચપ્‍પલથી મારી શકાય.

(12:00 am IST)