News of Sunday, 13th October 2019
આમ આદમીની બચતને બચાવવા માટે કોઇ પ્રણાલી નથીઃ એચડીએફસી ચેરમેન દિપક પારેખની ટિપ્પણી
પીએમસી બેંક છેતરપિંડી વચ્ચે એચડીએફસી ના ચેરમેન દિપક પારેખ એ કહ્યું છે કે દેશમાં ઋણ છુટ અને કોર્પોરેટ ઋણ માફીની વ્યવસ્થા છે પણ આમ આદમીની બચત બચાવવા માટે કોઇ પ્રણાલી નથી.
એમણે આને ખરેખર ના-ઇન્સાફી બતાવતા કહ્યૂં કે આ આર્થિક જગતમાં આમ આદમીની મહેનતની કમાઇના દુરઉપયોગથી મોટું કોઇ પાપ નથી.
(12:00 am IST)