મુખ્ય સમાચાર
News of Sunday, 13th October 2019

આમ આદમીની બચતને બચાવવા માટે કોઇ પ્રણાલી નથીઃ એચડીએફસી ચેરમેન દિપક પારેખની ટિપ્‍પણી

        પીએમસી બેંક છેતરપિંડી વચ્‍ચે એચડીએફસી ના ચેરમેન દિપક પારેખ એ કહ્યું છે કે દેશમાં ઋણ છુટ અને કોર્પોરેટ ઋણ માફીની વ્‍યવસ્‍થા છે પણ આમ આદમીની બચત બચાવવા માટે કોઇ પ્રણાલી નથી.

        એમણે આને ખરેખર ના-ઇન્‍સાફી બતાવતા કહ્યૂં કે આ આર્થિક જગતમાં આમ આદમીની મહેનતની કમાઇના દુરઉપયોગથી મોટું કોઇ પાપ નથી.

(12:00 am IST)