મુખ્ય સમાચાર
News of Sunday, 13th October 2019

ર ઓકટોબરના દિવસે ૩ ફિલ્‍મોએ રૂ. ૧ર૦ કરોડની કમાણી કરીઃ કોઇ આર્થિક મંદી નથીઃ કેન્‍દ્રીય મંત્રી રવિશંર પ્રસાદની પ્રતિક્રિયા

        કેન્‍દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદએ આર્થિક મંદી અંગે પુછવા પર કહ્યું ફિલ્‍મો ખૂબ જ સારો બિઝનેશ કરી રહી છે.

        ર ઓકટોબરના ૩ ફિલ્‍મો રીલીઝ થઇ અને ફિલ્‍મ સમીક્ષક કોમલ નાહટાએ મને જણાવેલ કે બીજી ઓકટોબરના દિવસે ત્રણેય ફિલ્‍મોએ રૂ. ૧ર૦ કરોડની કમાણી કરી છે.

        રવિશંકર પ્રસાદએ કહ્યૂં કે  રૂ. ૧ર૦ કરોડ એવા દેશમાથી આવે છે જેની અર્થવ્‍યવસ્‍થા સારી હોય.

(12:00 am IST)