News of Sunday, 13th October 2019
કોરા કાગજની જેમ પુત્ર હતોઃ આરએસએસ થી સંબંધ ન હતોઃ બંગાલમાં માર્યા ગયેલ પાલની માતાની マદયદ્રાવક વ્યથા
મુર્શિદાબાદ (પヘમિ બંગાળ) માં મંળવારના બંધુ પ્રકાશ પાલ એમની ગર્ભવતી પત્ની અને પુત્રની હત્યાને લઇ પાલની માતા માયા પાલ એ કહ્યું છે કે એમના પુત્રને બીજેપી, આરએસએસ અથવા ટીએમસી સાથે કોઇ સંબંધ ન હતો.
માયાએ કહ્યું કે એનો પુત્ર કોરા કાગળ જેવો હતો અને તેની હત્યાને લઇ ઝુઠાણું ફેલાવવામા આવી રહ્યું છે.
દિલિપ ઘોષ ઝુઠું બોલી રહ્યા છે કે પાલ બીજેપી સાથે જોડાયેલ હતા.
(12:00 am IST)