News of Saturday, 13th October 2018
મધ્યપ્રદેશમાં ર૦૦ સીટ પર એનસીપી ચૂંટણી લડશેઃ ઘોષણાપત્ર જાહેર થયું
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ મધ્યપ્રદેશ વિધાનસભાની ર૩૦ માંથી ર૦૦ સીટ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. એનસીપીએ રાજય માટે ઘોષણાપત્ર પણ જાહેર કરેલ છે. અને ખેડુતો માટે મફન વીજળી અને દેણામાફી નું વચન આપેલ ેછે. જયારે એનસીપીએ પેટ્રોલ - ડીઝલને જીએસટીમાં લાવવાનું પણ વચન આપેલ છે.
(12:04 am IST)