મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

જાણો કઈ રીતે રિચાર્જ કરાવવા પર જિયો આપે છે 50 રૂપિયાનું કેશબેક

મુંબઈ :ટેલિકોમ કંપની જિયો પોતાના ગ્રાહકો માટે અવનવી સ્કીમો લોન્ચ કરતી રહે છે. ત્યારે જિયોએ વધુ એક નવી સ્કીમ લઈને આવી છે. જી હા હવે PhonePeના માધ્યમથી રીચાર્જ કરવા પર કંપનીએ 50નો કેશબેક આપવાની જાહેરાત કરી છે

  અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓફરનો ફાયદો 300નું રિચાર્જ કરાવવા પર જ મળશે. આ ઓફર 21 સપ્ટેમ્બર સુધી જ મર્યાદિત છે.

(8:55 pm IST)