News of Wednesday, 12th September 2018
જેલમાંથી બહાર નીકળવા આસારામે પસંદ કર્યો અંતિમ વિકલ્પ :રાજ્યપાલને દયાની માંગ કરી
જોધપુર :નાબાલિક સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં રાજસ્થાનની જોધપુર જેલમાં ઉમરકેદની સજા ભોગવી રહેલા આસારામનું જેલમાં મન નથી લાગી રહ્યું. તેમને રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહને પત્ર લખીને દયાની માંગ કરી છે. એટલું જ નહીં પરંતુ તેમને જિલ્લાધિકારી પાસે પેરોલ માટે અરજી પણ કરી છે. પરંતુ તેમને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.
(9:09 am IST)