મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

જેલમાંથી બહાર નીકળવા આસારામે પસંદ કર્યો અંતિમ વિકલ્પ :રાજ્યપાલને દયાની માંગ કરી

 

જોધપુર :નાબાલિક સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં રાજસ્થાનની જોધપુર જેલમાં ઉમરકેદની સજા ભોગવી રહેલા આસારામનું જેલમાં મન નથી લાગી રહ્યું. તેમને રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહને પત્ર લખીને દયાની માંગ કરી છે. એટલું નહીં પરંતુ તેમને જિલ્લાધિકારી પાસે પેરોલ માટે અરજી પણ કરી છે. પરંતુ તેમને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

(9:09 am IST)