News of Saturday, 13th August 2022
શ્રીનગરમાં ગ્રેનેડ દ્વારા ફરી આતંકી હુમલો: એક જવાન અને એક નાગરિક ઘવાયા
શ્રીનગરમાં આતંકી હુમલોઃ સીઆરપીએફ બંકર પર ગ્રેનેડ ફેંકાયો, એક જવાન ઘાયલ: ઈદગાહના અલી જાન રોડ પર સીઆરપીએફના બંકર પર ગ્રેનેડ ફેંકવામાં આવેલ જેના કારણે એક જવાન અને એક નાગરિકને નાની મોટી ઈજાઓ થઈ હતી.
(11:39 pm IST)