મુખ્ય સમાચાર
News of Monday, 13th July 2020

વોટસએપ ફોરવર્ડ અને મીડિયા દ્વારા ખોટા સમાચારો ફેલાઇ રહ્યા છેઃ કાલથી હું આપની સાથે વીડિયો દ્વારા મારા વિચાર રજૂ કરીશઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટવીટ કરી કહ્યુ કે આજ ભારતીય સમાચાર માધ્યમોના એક મોટા હિસ્સા પર ફાંસિવાદિયોએ કબજો કરી લીધો છે. ટેલિવિઝન ચેનલો વોટસએપ ફોરવર્ડ અને ખોટા સમચારો દ્વારા નફરત ફેલાવાથી રહી છે જૂઠનુ આ આખ્યાન ભારતને અલગ-અલગ કરી રહ્યુ છે. સત્યમાં રૂચિ રાખવાવાળા માટે સ્પષ્ટ અને સુલભ બનાવવા માંગુ છું હું આપની સાથે વિડીયો પર મારા વિચારો રજૂ કરીશ.

(10:01 pm IST)