News of Friday, 13th July 2018
સંઘના ભૈયાજી જોશીએ સોમનાથ મહાદેવના દર્શન કરી જળાભિષેક કર્યો :સંઘની બેઠકમાં રહયા ઉપસ્થિત
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના ભૌયાજી જોષીએ મહાદેવના દર્શન કરી જળાભિષેક કર્યો હતો તેઓ કે, RSS સંઘની ત્રિ-દિવસીય બેઠક સોમનાથ મહાદેવ મંદિરના પરિષરમાં ચાલી રહી તેમાં ઉપસ્થિત રહ્યાં હતા આ બેઠકમાં હાજરી આપવા માટે ભૈયાજી જોષી ગુજરાતના સોમનાથ મંદિરમાં આવી પહોંચ્યા છે
(9:53 pm IST)