મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

સંઘના ભૈયાજી જોશીએ સોમનાથ મહાદેવના દર્શન કરી જળાભિષેક કર્યો :સંઘની બેઠકમાં રહયા ઉપસ્થિત

 

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના ભૌયાજી જોષીએ  મહાદેવના દર્શન કરી જળાભિષેક કર્યો હતો તેઓ કે, RSS સંઘની ત્રિ-દિવસીય બેઠક સોમનાથ મહાદેવ મંદિરના પરિષરમાં ચાલી રહી તેમાં ઉપસ્થિત રહ્યાં હતા બેઠકમાં હાજરી આપવા માટે ભૈયાજી જોષી ગુજરાતના સોમનાથ મંદિરમાં આવી પહોંચ્યા છે

(9:53 pm IST)