મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

અનંતનાગ હુમલામાં શહીદ થયેલ ર જવાનોના પરિવારને યુપી સરકાર આપશે રૂ.રપ- લાખ અને નોકરી

         ઉત્તરપ્રદેશ સરકાર અનંતનાગ (જમ્મુ-કાશ્મીર) મા બુધવારના આતંકી હુમલામાં શહીદ થયેલ રાજયના સીઆરપીએફ જવાન મહેશકુમાર કુશવાહા અને સતેન્દ્રકુમારના પરિવારને રૂ.રપ- રૂ. રપ લાખની સહાય આપશે. રાજય સરકાર જવાનોના પરિવારના એક-એક સભ્યને સરકારી નોકરી પણ આપશે. અને ગૃહજનપદમાં એક સડકનુ નામ જવાનોના નામ પર રાખશે.

(11:58 pm IST)