મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

આપણે લડશું, લડયા વગર કાંઇ નથી મળતું: મુકત થયા પછી પત્રકાર પ્રશાંતની મનોવેદના

        ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આપતિજનક ટવિટ કરવાને લઇ ધરપકડ થયા પછી લખનઉની જેલથી મુકત થયેલ પત્રકાર પ્રશાંત કનોજિયાએ ફેસબુક પોષ્ટમાં એમને સમર્થન કરવાવાળા લોકોને ધન્યવાદ આપ્યા છે. એમણે લખ્યું આપણે લડશુ મિત્રો,  લડયા વગર કાંઇ નથી મળતુ. આપણે લડશુ, જય ભીમ,  જય બંધારણ, જયહિન્દ.

(11:53 pm IST)