મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

સોમનાથમાં ત્રિવેણીઘાટ પર દરિયાના પાણી ફરી વળ્યાં :નદી અને દરિયા વચ્ચેનો પાળો તૂટી ગયો

 

સોમનાથમાં ત્રિવેણીસંગમમાં દરિયાના પાણી ઘૂસી ગયા છે. જેને પગલે ત્રિવેણીસંગમ વિસ્તાર ખાલી પણ કરાવાયો છે. દરિયાના ભારે કરંટને કારણે નદી અને દરિયા વચ્ચેનો પાળો તૂટી ગયો હતો. જેને લીધે દરિયાના પાણી ત્રિવેણી નદીમાં પ્રવેશી ગયા હતાં.

(10:24 pm IST)