News of Thursday, 13th June 2019
જીવીત જવાનોની તલાશમાં વિમાનના કાટમાળ વાળી જગ્યા પાસે ઉતર્યા વાયુસેનાના ૪ કમાન્ડો
વાયુસેનાએ બુધવારના પોતાના ૪ ગરૂડ કમાન્ડોને અરૂણાચલ પ્રદેશમાં એએન-૩ર વિમાનના કાટમાળ વાળી જગ્યા પાસે જીવિત બચેલ જવાનોની તલાશ માટે હેલિકોપ્ટરથી ઉતાર્યા ૧૩ લોકોની સાથે ૩ જુનના લાપત્તા થયેલ વિમાનનો કાટમાળ મંગળવારના વાયુસેનાના હેલિકોપ્ટર કોલીપોથી ૧૬ કિ.મી. ઉતરની તરફ નજરે આવ્યા હતો.
(12:00 am IST)