મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

વાયુ વાવાઝોડાનો પ્રકોપ શરૂ, દક્ષિણ ગુજરાતમાં 3 મોત, હવામાનખાતું કહે છે પોરબંદર અને દીવ વચ્ચે આજે મધ રાતે ૩ વાગે વાયુ ઝંઝાવાત સંભવતઃ ૧૪૦ થી ૧૭૦ કી. મી. ઝડપે ત્રાટકશે : સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ : ઉનામાં એક મકાન તૂટી પડ્યું : ૬૦ લાખ લોકો અધ્ધરજીવે : સાંજે મુંબઇ પોન્ચશે, ભારે વરસાદની આગાહી

(1:07 pm IST)