News of Wednesday, 13th May 2020
કોરોના મહાસંગ્રામઃ રેલવે બોર્ડનુ કાર્યલય ૧૪ અને ૧૫ મેના બંધ રહેશેઃ રેલ મંત્રાલય
રેલવે બોર્ડનુ કાર્યલય ૧૪ અને ૧૫ મેના બંધ રહેશે હાલમાં જ કોરોના સંક્રમણનો કેસ નોંધાયો હતો જેને કારણ કાર્યાલયને સેનિટાઇઝર કરવામા આવી રહ્યુ છે.
(10:02 pm IST)