News of Wednesday, 13th May 2020
૧ર મે ર૦ર૦ સાંજના પઃ૦૦ સુધી કર્ણાટકમાં ૯રપ કોવિડ-૧૯ પોઝીટીવ કેસોની પુષ્ટિ
બેંગલુરૂ : કર્ણાટક સરકારના સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ વિભાગએ કહ્યું કે ૧ર મે ર૦ર૦ સાંજના પઃ૦૦ સુધીમાં રાજયમાં ૯રપ કોવિડ-૧૯ પોઝીટીવ કેસોનીપુષ્ટિ થઇ છે. આમા ૩૧ મોત અને ૪૩૩ ડિસ્ચાર્જ શામેલ છે.
(12:00 am IST)