News of Tuesday, 13th April 2021
મમતા કાલે કૂચબિહાર જશે : મૃતકોના પરિવારને મળશે
કોલકતા : આવતીકાલે મુખ્યમંત્રી મમતા બેનર્જી કુચ બિહાર જશે : મતદાન દરમિયાન સીઆરપીઍફ દરમિયાન ફાયરીંગમાં ૪ લોકોના મોત થયા છે : તેમના પરિવારનજનોને મળશે
(5:18 pm IST)