News of Wednesday, 13th March 2019
રર-લોકસભાની સીટ મળી તો ર૪ કલાકમાં કર્ણાટકમા સરકાર બનાવીશુ : યેદિયુરૂપ્પા
કર્ણાટક બીજેપી અધ્યક્ષ બી.એસ. યેદિયુરપ્પા એ કહ્યુ છે કે રાજયમાં બીજેપી સત્તાથી વધારે દૂર નથી. જો કર્ણાટકના લોકોએ લોકસભા ચૂંટણીમાં અમને રર સીટો આપી તો અમે ર૪ કલાકની અંદર રાજયમાં સરકાર બનાવી લેશુ. યેદિયુરપ્પાએ કહ્યું રાજયની ૬.પ કરોડ જનતા હાલની કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધનની સરકાર ગીરવાની દૂર કરી રહી છે.
(12:07 am IST)