News of Tuesday, 13th February 2018
ભગવતજીએ નહિ પરંતુ જેએનયુએ કર્યું સેનાનું અપમાન :ઉમાભારતીની સાફવાત
આરએસએસ પ્રમુખ મોહન ભગવતજીના નિવેદન પર વિપક્ષીદળોની ટિક્કાને લઈને કેન્દ્રીયમંત્રી ઉમાભારતીએ સાફ કહ્યું છે કે ભગવતજીએ સેના પર આપેલા નિવેદન એ અભિવ્યક્તિની સ્વત્રંતા બતાવે છે સાથે તેણીએ એમ કહ્યું કે સેનાનું અપમાન સંઘના વડાએ નહિ પરંતુ જેએનયૂએ કર્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે આરએસએસના પ્રમુખ મોહન ભગવતજીએ કહ્યું હતું કે સંઘના સૈનિકો સેનાની પહેલા તૈયાર થઇ શકે છે
(11:59 pm IST)