મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

રાજયપાલને ર૪ કલાકમાં બધા ધારાસભ્‍યોના હસ્‍તાક્ષર જોઇએઃ સાંજ સુધીમાં આ થઇ શકે નહીઃ અજીત પવારની પ્રતિક્રિયા

      એનસીપીએ મહારાષ્‍ટ્રમાં સરકાર બનાવવાનો અવસર મળ્‍યા પછી પાર્ટી નેતા અજીત પવારએ કહ્યું છે કે રાજયપાલ સાહેબએ એમને પત્ર આપ્‍યો છે કે ર૪ કલાકમાં દરેક ધારાસભ્‍યોના નામ અને હસ્‍તાક્ષર  એમને જોઇએ.

        સાંજ સુધીમાં તો આ શકય ન હતુ, એમણે જણાવ્‍યું કે ર વાગ્‍યે એનસીપી ધારાસભ્‍યો ચર્ચા કરી નિર્ણય લેશે અને કોંગ્રેસ પણ આવો જ નિર્ણય લેશે.

(11:36 pm IST)