મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

પુષ્કર સરોવરમાં સંતો-મહંતોનું શાહી સ્નાન

પુષ્કરઃ કારતક મહિનાની બ્રહ્મ ચર્તુદશીએ સંતો-મહંતોએ મંત્રોચ્ચાર સાથે પુષ્કર સરોવરમાં શાહી સ્નાન કરેલ. સૈન ભકિત પીઠના સૈનાચાર્ય અચલાનંદના સાનિધ્યમાં બેન્ડ બાજા સાથે રામધુન સાથે સપ્તરૂષી ઘાટ પહોંચેલ. જયાં પુજા-અર્ચના સાથે સંત અચલાનંદ સહિત તમામ સંતોએ પુષ્કર સરોવરમાં સ્નાન કર્યું હતુ.

(3:18 pm IST)