મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

ભારતીય પ્રવાસીઓએ ૧ જાન્યુ. ર૦૧૯ થી સડક રસ્તે ભુતાન જવા માટે પાસપોર્ટ અથવા વોટર આઇડી. બતાવવું જરૂરી

ભારતીય પ્રવાસીઓએ ૧ જાન્યુ.ર૦૧૯ થી સડક માર્ગે ભુતાન જવા માટે ચૂંટણી ઓળખ કાર્ડ અથવા પાસપોર્ટ લઇ જવો અનિવાર્ય બનશે. જયાં પ્રવાસીઓ સાથે જવાવાળા બાળકો માટે ઓળખપત્ર માટે એમનુ જન્મ પ્રમાણપત્ર બતાવી શકાય. આ સિવાય પ્રવાસીઓને ઓળખપર્ચી સિવાય પરમીટ દેવામાં આવશે.

(12:39 am IST)