News of Friday, 12th October 2018
રાષ્ટ્રીય હરિત અધિકરણ(એનજીટી)એ ર૧ રાજય અને ર કેન્દ્રશાસિત પ્રદેશને વાયુ પ્રદુષણ મામલે બે મહીનામાં એકશન પ્લાન તૈયાર કરવા નિર્દેશ આપ્યો
રાષ્ટ્રીય હરિત અધિકરણ (એનજીટી) એ ર૧ રાજય અને ર કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી અને ચંદીગઢને વાયુ પ્રદુષણ નિપટાવવા માટે ર મહીનાની અંદર એકશન પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ કર્યો. એનજીટીએ કહ્યું એકશન પ્લાન બનાવવામાં નિષ્ફળ રહેવા પર રાજયોના મુખ્ય સચિવ અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસક વ્યકિતગત રીતે જવાબદાર રહેશે.
(12:31 am IST)