મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

રાષ્ટ્રીય હરિત અધિકરણ(એનજીટી)એ ર૧ રાજય અને ર કેન્દ્રશાસિત પ્રદેશને વાયુ પ્રદુષણ મામલે બે મહીનામાં એકશન પ્લાન તૈયાર કરવા નિર્દેશ આપ્યો

રાષ્ટ્રીય હરિત અધિકરણ (એનજીટી) એ ર૧ રાજય અને ર કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી અને ચંદીગઢને વાયુ પ્રદુષણ નિપટાવવા  માટે  ર મહીનાની અંદર એકશન પ્લાન  તૈયાર કરવાનો નિર્દેશ કર્યો. એનજીટીએ કહ્યું એકશન પ્લાન બનાવવામાં નિષ્ફળ રહેવા પર રાજયોના મુખ્ય સચિવ અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસક  વ્યકિતગત રીતે જવાબદાર રહેશે.

(12:31 am IST)