મુખ્ય સમાચાર
News of Saturday, 12th September 2020

કંગનાને ઠાકુર હોવાના કારણ સુરક્ષા આપી, દલિત પીડિતા કુલદીપ સેંગરને બચવા માટે નહીં: કોંગ્રેસ નેતા ઉદિત રાજની સટાસટી

કોંગ્રેસ નેતા ઉદિત રાજએ અભિનેત્રી કંગના રનૌતને વાય-ઝેડ સુરક્ષા આપવાને લઇ ટવિટ કરી કહ્યું કંગનાને સુરક્ષા આપવામાં આવી કારણ તે ઠાકુર જાતિની છે. ઉદિત રાજએ કહ્યું દલિત પીડિતા કુલદીપ સેંગરને બચવા માટે ખુદ અને પરિવાર માટે સુરક્ષા માંગતી રહી પણ ન મળી અંતમાં બધાની હત્યા કરાવી નાખી.

 

(12:06 am IST)