News of Thursday, 12th September 2019
એઆઇએડીએમકે નેતાએ જયલલિતાની સમાધિ પર કરાવ્યા પુત્રના લગ્ન
એઆઇએડીએમકે નેતા એસ. ભવાનીશંકરએ તામિલનાડૂની પૂર્વ અને દિવંગત મુખ્યમંત્રી જે. જયલલિતાની મરીના બીચમા આવેલ સમાધિ પર બુધવારના પુત્રના લગ્ન કરાવ્યા.
આ માટે પુરા સમાધિ સ્થળને ફૂલોથી શણગારવામા આવેલ અને જોડીએ સમાધિની સામે બેસી લગ્નની રસમ પુરી કરી જમીન પર ફુલોથી એઆઇડીએમકે નુ ચીન્હહ દો પતિયા પણ બનાવવામા આવ્યુ હતુ. દિવંગત સીએમના સન્માનમાં આરતી પણ કરવામા આવી હતી.
(12:30 am IST)