મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

શું બીજેપીને જનતાના મુદાનો ડર સતાવી રહ્યો છેઃ પત્રકાર પર કેસને લઇ પ્રિયંકાની પ્રતિક્રિયા

 કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરૂવારના કહ્યું પત્રકાર આંખ પર પટ્ટી બાંધી વાહ વાહ માટે નથી હોતા એમનુ કામ હોય છે જનતાના મુદા પર ખબરો બનાવવાનું અને સરકાર પાસેથી જવાબ લેવાનું. એમણે કહ્યું પણ ઉતરપ્રદેશ બીેજેપી સરકાર આવા પત્રકારો પર સતત હુમલા કરી રહી છે. શું બીજેપીને જનતાના મુદાનો ડર સતાવી રહ્યો છે.

(10:34 pm IST)