મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

સંજયદત્ત પરેશાન હતા કે પિતા આ સાંભળવા માટે જીવીત નથી કે તે આતંકી નથીઃ પત્ની માન્યતાની ટિપ્પણી

     સંજયદત્ત ૧૯૯૩ ના મુંબઇ ધડાકાઓ સાથે જોડાયેલ આતંકવાદના આરોપોથી મુકત હોવાને લઇ પત્ની માન્યતા દત્તએ કહ્યું છે કે તે પરેશાન રહેતા હતા કે એમના પિતા અદાલતની આ વાત સાંભળવા માટે જીવીત નથી કે તે (સંજય) આતંકવાદી નથી.

     જો કે અદાલતએ સંજયદત્તને ગેરકાનૂની હથિયાર રાખવા બદલ દોષિત ગણ્યો હતો. ટાડાના પ્રાવધાનોને લઇ સંજયની ધરપકડ થયેલ હતી.

(11:44 pm IST)