મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

ઉર્જાવાન નેતા બને કોંગ્રેસ અધ્યક્ષ, હું રેસમા નથીઃ જયોતિરાદિત્યની ટીપ્પણી

    કોંગ્રેસ નેતા જયોતિરાદિત્ય સિંધીયાએ કહ્યું છે કે કોઇ ઉર્જાવાન નેતા ને જ કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવવા જોઇએ. જે પાર્ટીમાં ઉર્જાનો સંચાર કરી શકે.

     જો કે એમણે કહ્યું કે તે કયારેય કોઇ પદની રેસમાં નથી રહ્યા એમણે જણાવ્યુ હુ પ્રગતિ અને વિકાસ માટે લડીશ પણ પદ માટે કયારેય નહી લડુ.

(12:12 am IST)