News of Friday, 12th July 2019
રિટાયરમેન્ટનો વિચાર પણ મનમાં ન લાવોઃ દેશને આપની રમતની જરૂરત છેઃ મહેન્દ્રસિંહ ધોનીને લત્તા મંગેશકરની લાગણીસભર અપીલ
ભારત રત્નથી સન્માનિત લતા મંગેશકરએ ટવિટ કરી મહેન્દ્રસિંહ ધોનીને સંન્યાસ ન લેવાનો અનુરોધ કર્યો છે.
એમણે કહ્યું કે આજકાલ હુ સાંભળી રહી છું કે આપ રિટાવર થવા માગો છો કૃપયા આપ આવું ન વિચારો.
દેશને આપની રમતની જરૂરત છે અને મારૃં પણ નિવેદન છે કે રિટાયરમેન્ટનો વિચાર પણ તમે મનમાં ન લાવો. ધોની ભારત તરફથી ૩પ૦ વનડે રમ્યા છે.
(11:03 pm IST)