News of Friday, 12th July 2019
અમે હૌજ કાજીને અયોધ્યા બનાવી શકીએ છીએઃ શેાભાયાત્રા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદના નેતાની ટિપ્પણી
વિશ્વ હિન્દુ પરિષદના નેતા સુરેન્દ્ર જૈનએ મંગળવારના કહ્યું અમે હૌજ કાજીને બલિમારાનને અયોધ્યા બનાવી શકીએ છીએ.
સુરેન્દ્રનુ આ નિવેદન હૌજ કાજીમાં શોભાયાત્રામાં ભાગ લેવા દરમ્યાન આપ્યુ જુની દિલ્લીના હૌજ કાજીમાં ગયા મહિને એક મંદિરમાં તોડફોડ થઇ હતી.
બીજેપી એમપી ના મનોજ તિવારી વિજય ગોયલ અને હંસરાજ પણ શોભાયાત્રામાં સામેલ હતા.
(12:00 am IST)