મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

કોંગ્રેસે શશી થરૂરનું નિવેદન ફગાવ્યું :ભારત ક્યારેય પાકિસ્તાન બનાવની સ્થિતિમાં નહિ જઈ શકે

નવી દિલ્હી ;કોંગ્રેસના નેતા શશી થરુરે કહ્યું હતું કે જો 2019માં ભાજપ ફરીવાર સતાસ્થાને આવશે તો ભારત હિન્દૂ પાકિસ્તાન બની જશે કોંગ્રેસે પોતાના નેતા શશી થરૂરના હિંદુ પાકિસ્તાન વાળા નિવેદનને ફગાવ્યું છે અને કહ્યું કે, ભારતનું લોકતંત્ર અને તેના મુલ્યો એટલા મજબૂત છે કે ભારત ક્યારેય પાકિસ્તાન બનવાની સ્થિતીમાં નહી જઇ શકે.

(10:42 pm IST)